તરખંડા સી.આર.સી. ની નવા ઝાંખરીયા પ્રાથમિક શાળામાં યોજાયેલ વાલી સંમેલન
તા-૨૧-૦૯-૨૦૧૩
તા-૨૧ મી સપ્ટેમ્બરના રોજ વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગામમંથી ઉત્સાહી ૨૫ સ્ત્રીઓ( માતાઓ) અને ૨૬ પુરૂષો( પિતા-વાલી) અને શાળા સ્ટાફ-ગણ હાજર રહ્યા હતા.વાલી સંમેલનની શરૂઆત આચાર્ય શ્રી દિનેશભાઇ એચ. વણકર દ્વારા કરવામાં આવી. તેમજ શાળા અને સમાજને લગતા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી.
ઉત્સાહી વાલી ગણ |
સાથે સી.આર.સી. કૉ.તરખંડા દ્વારા શૈક્ષણિક માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું તેમજ આધાર ડાયસ અને સરકાર શ્રીની યોજનાઓની માહિતી આપવામાં આવી. અંતે અલ્પાહાર લઇ શાળાના આ.શિ. મનિષભાઇ પટેલ દ્વારા આભારવિધી સાથે આ વાલી સંમેલન પૂર્ણ કરવામાં આવ્યું.
આભારવિધી - મનિષકુમાર જે પટેલ |
No comments:
Post a Comment