તા.07-02-2019 અને તા.08-02-2019
ના રોજ બી.આર.સી.ભવન ગોધરા (અંબાલી છાત્રાલય) ખાતે બે દિવસીય ICT TEACHERS
TRAINING-2019 નું આયોજન કરવામાં આવ્યું.
જેમાં ડાયેટ સંતરામપુરના સિનિયર લેક્ચરર શ્રી બી.એમ.સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ અને 13 માસ્ટર ટ્રેનર્સને ફાળવેલ ટ્રેનિંગ સેશન સાથે 120 તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી.ફાળવેલ ટાઇમ ટેબલ મુજબ તાલીમની શરૂઆત કરવામાં આવી.





